પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧

કર પડઘા પડયે. બમણા જોરથી સામી ગર્જના થઈ. સિહુ જાણ્યું કે આ મ્હારી સામુ જ ગજના કરે છે. તેથી એણે ખીજવાઈને એકદમ તે કૂવાની અંદર છલગ મારી. પાણીમાં પડયા અને મરી ગયેા. શશલાંની આ ચાલાકીને માટે અધાં પશુઓએ હૅને શાખાશી આપી. સાર:-શશલાંએ પણ અક્કલ વાપરીને સમયસૂચકતાથી પોતાના જીવ બચાવ્યેા. ૮. ટીટોડા અને મહાસાગર. મગરૂર બનવામાં સાર નથી. શેરને માથે સવાશેર હંમેશાં હાયછેજ. સામા ગુસની સત્તાના ખ્યાલ પહેલા કરવા જોઇએ. ખળીયા સાથે માથ ભીડવી એ એવકુફ માણસનું લક્ષણ છે. રાજા કેન્યુટે સમુદ્રની સત્તા સ્વીકારી ન્હાતી. સમુદ્રનાં માત આવતાં રહેતાં હતાં, તે વખતે સમુદ્ર કિનારે એ પાતાની ખુરશી નખાવીને બેસી રહ્યા હતા. આખરે હેશન થઈને એને તે જગ્યાએથી ઉઠી જવુ. પયુ હતુ. એવીજ સ્થિતિ એક ટીટોડા અને ટીટોડીની થઈ હતી. તે દરિઆ કિનારે રહેતાં હતાં. ટીટોડીએ પોતાના ધણીને પૂછ્યું આપણે આપણા માળા કઈ જગ્યાએ બાંધીજી ” ટીટોડા એલ્ચા:– કાં તે વળી અહીંજ દરિયા કિનારા પર.” ટીટોડી એલી:- આ તા દરીની મહુ પાસે છે. રિયાનાં માજાથી આપણા માળેા ઘસડાઇ જશે.”