પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪

૩૪ પહેલા નબરની માછલીએ ગુસ્સે થઇને કહ્યું:-વાત શી કરે છે? હાથે કરીને મરવું છે? હું તે મ્હારે આ ચાતી.” એમ કહીને તે ત્યાં આગળથી તરતાં તરતી બીજા તળાવમાં જતી રહી. એવામાં એકાએક ત્યાં આગળ સૂર્યનું અજવાળુ થયું. માછી આવી પહોંચ્યા. તેમનાં પગલાંના અવાજ સાંભળીને બીજા નખરની માછલી પણ ગભરાઈ ગઈ. તેણે વિચાર્યું કે હુવે ારે પણ જવું જોઈએ.” તે એકદમ જીવ લઈને નાઠી, ને પાસેના તળાવમાં સહીસલામત પહેાંચી ગઈ. ત્રીજા નખરની માછલી તા સુસ્ત થઈને પડીજ રહી હતી. ત્હણે વિચાર કર્યું કે “માછીને એકવાર જાળ તા નાંખવા દે; પણ જાળ બાળ કાઈ નાંખવાનું નથી. એ તે વાટી વાત.” એમ ધારીને તે ત્યાંની ત્યાંજ પડી રહી. એવામાં માછીએએચીંતી જાળ નાંખી અને બીજાં માંછલાંએ ભેગી તે પશુ પકડાઈ ગઈ અને મરણુ પામી. પહેલા અને ખીજા નખરની માછલીઓને કશી ઈજા થઇ નહિ. સારા–ઉદ્યાગીનુ નશીબ પણ ઉદ્યાગી રહે છે; મને આળસુતું નથીમ આળસુજ થઈ રહે છે. કહેવત છે કે જેવું વાવીએ તેવું લણીએ અને કરીએ તેવું પામીએ. ૧૦ વાંદરા અને ઢાઢડાથું પક્ષી. મહુબેલા અને લપૂડા થવામાં સાર નથી. એક વખત રાતના વાંદરાઓનુ ટાળું ઝાડયર એઠુ હતુ. ટાઢને લીધે વાંદરાએ સખ્ત ધ્રૂજતા હતા. એવામાં તેમણે જમીનપર કાંઈક ચળકતુ' દીઠું. તે કહેવા લાગ્યા ત્યાં દેવતા જણાય છે. ચાલે આપણે ત્યાં જઈને તાપણી કરીએ.”