પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭

૧૨. ચિત્રગ્રીવરાજાની વાત. દક્ષિણ દેશમાં ગેદાવરી નટ્ટીની પાસે એક વડનું ઝાડ હતું. તેના ઉપર એક લઘુપતનક નામના કાગડા રહેતા હતા. એક દિવસ એક પારધી તે કાગડાની નજરે પડયા. તે યમના દૂત જેવા ભયકર જણાતા હતા. લઘુપતનકને બહુ મ્હીક લાગી. તે વિચાર કરવા લાગ્યા: “હુવે આ દુષ્ટ કાણુ જાણે શું કરશે ? લાવ એકવાર તપાસ કરૂં.” તે દિવસે લધુપતનક ઝાડમાંજ ભરાઇ રહ્યા. ખારાની શેષમાં અદ્ઘાર નીકળ્યે નહૂિ. પારધીએ થોડીવા- રમાં જાળ પાથરી. જાળની નીચે હેલું ચેડાક ચોખાના દાણા પણ વેર્યો. પછી તે ઝાડીમાં સતાઇ ગયા. તે વખતે કબૂતાના રાજા, ચિત્રગ્રીત્ર, આકાશમાં સુસાફરી કરતા હતા. તેની સાથે બીજા કબૂતરો પણ હતાં. તે બધાં પારણીએ પાથરેલી જાળની પાસેના એક ઝાડ ઉપર બેઠાં. ચિત્રગ્રીવે જમીન ઉપરના ચાખાના દાણા દીઠા, તે કહેવા લાગ્યેઃ “આ દાણા અહિઁ કયાંથી આવ્યા નજીકમાં કાઇ માણસ હાવા જોઇએ. માટે એ દાણા ખાવામાં સાર નથી.” તે સાંભળીને એક જુવાન મગરૂર કબૂતરે કહ્યું: “આપણે ભય અને સશયથી હમેશાંજ પાછા હુડીશું તે આપણને માં પણ ખારાક નહિ મળે. આપણે નહિ ખાઈશું તે એ દાણા બીજા પક્ષી ખાઇ જશે. તેથી મ્હારી સલ તે એવી છે કે માપણે જરૂર એ જગાએ જવુ' અને હાથમાં આવેલા બરાક ગુમાવવા નહિ”