પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮

. બીજાં કબૂતરાને પણ એ વાત ઠીક લાગી. તે અધાંજ ખાવાની લાલચે તે જગ્યાએ ગયાં. જાળ પાસે જતાંવારને તેમાં સપડાઈ ગયાં. ચિત્રગ્રીવે તેમને ઉડીને તે જગાએ જતાં દીઠાં. તે વિચાર કરવા લાગ્યાઃ કાઈએ મ્હારી વાત લક્ષમાં લીધી નહિ; અને આખરે બધાંજ સપડાઇ ગયાં. લાવ, હું જઈને એમને મદદ કરૂં.” એ વિચારથી એ પણ તે જગ્યાએ ઉડીને ગયેા અને જાળમાં ફસાઈ ગયે.. પારધીએ પક્ષીએને જાળમાં સપડાએલાં દીઠાં. તેથી તે પાસે આવી પહેચ્ચા. ત્યારે કબૂતરે આલ્યાં: ‘આપણે આ મગરૂર મૂર્ખા કબૂતરની વાત માનીને આખરે જાળમાં ફસાયાં.” ચિત્રગ્રોવ એલ્યેા:-હુલે પસ્તાવા શા કામના ? જે થવાનું હતું તે થઇ ગયું. હવે તે એમાંથી છુટવાના ઉપાય શેથી કાઢવા જોઈએ.” બીજાં કબૂતરાએ કહ્યું:-‘‘તમે કા તેમ કરીએ. અમને તા કાંઈ સૂઝતુ નથી.” ચિત્રગ્રોવ માન્ચે:-“હું ઇશારત કરૂં એટલે આપણે બધાએ એકદમ ઉડવા માંડવું. આપણે જાળ સાથે ઉડી જઇશું.” બધાં પક્ષો તેમ કરવાને કબૂલ થયાં. ચિત્રગ્રીને જેવી ઈશારત કીધી કે તરતજ તેઓ બધાં જળ લઈને ઉડી ગયાં. પારધીએ તેમને ઉડી જતાં દીઠાં. આ બનાવ જોઈને એ તેા વ્હીલેાજ પડી ગયા હતા. એણે તેમને પકડવાની કાશીશ કીધી; પણ જોત જોતામાં તે કબૂતરા અદૃશ્ય ગઈ ગય ચિત્રચીવ કબૂતરાના એટ્લે શાજ ન હતા, પશુ એ તેમના સાચા મિત્ર હતા.