પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના. ===N9* બાળકા ભવિષ્યની આશા છે. તેમના સસ્કારી ઉજ્જવલ થઇ, તેમનામાં સુંદર સદ્ગાનાં બીજ ન ખાય તેવું ખાલ–સાહિત્ય તૈયાર થવાની જરૂર છે. બંગાળી, હિન્દી તથા મરાઠી ભાષામાં આ દિશામાં ત પ્રયાસ થઇ રહ્યા છે. સંખ્યાબંધ ઉપયુક્ત પુસ્તકે તેમની ખાલ-સાહિત્ય સંસ્થા તરફથી દરવર્ષે બહાર પડે છે. આપણી રાષ્ટ્રીય સંસ્થાઓ પણ ટુંક વખત થયાં એ દિશામાં કર્તવ્ય પરાયણુ થઇ છે, એ ખુશી થવા જેવુંછે. એ આશયથીજ પ્રેરાઈને હમે “બાલ–કાલિદાસ” તથા “કાલિદાસનાં નીતિ વચના” એ બે પુસ્તકા વખત ઉપર રચ્યાં હતાં, ઍમાંના પહેલા પુસ્તકમાં તે ઉત્તર વિભાગના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સદ્દગત શ્રીયુત જમિયતરામ ગારીશકર શાસ્ત્રીએ પેાતે જાતેજ પ્રસ્તાવ (Foreword) લખીને પુસ્તકની ઉપયોગિતા સિદ્ધ કરી આપી હતી. મેડને રીવ્યુ, સાહિત્ય, બુદ્ધિપ્રકાશ જેવાં દેશનાં સુપ્રસિદ્ધ માસિકામાં એ અને પુસ્તકાની મુક્ત કંઠે પ્રશંસા થઈ હતી. આ પ્રસ્તુત પુસ્તક પણ એવાજ આશયથી લખાએલું છે. સંસ્કૃત ભાષામાં જેટલા નીતિગ્રન્થે છે, તે બધાયમાં પંચતંત્ર પહેલે નભરે વિરાજે છે. એમાં પશુ પક્ષીએની મનેારજક વાતાવડે નીતિ જેવા ગંભીર અને ઉપયોગી વિષયનું સરલ સચેટ વિવેચન કરેલું છે. વાંચ- નારને તેથી સારિક માનદની સાથે સુધ પશુ પ્રાપ્ત થાય છે. સંસ્કૃતભાષાના આ સર્વશ્રેષ્ઠ મહામાન્ય ગ્રન્થનાં ફારસી, ઇંગ્રેજી, ફ્રેન્ચ, ઉર્દુ વગેરે અનેક ભાષામાં ભાષાન્તર થયાં છે. એજ તેની ઉપયોગિતા સિદ્ધ કરી આપે છે. એ પુસ્તકની ઉત્તમેાત્તમ નીતિશિક્ષાપ્રદ વાતાના સાર ખેંચી લઇને અમે આ આશ-પંચતત્ર તૈયાર કર્યું છે. નીતિસિદ્ધાન્તનું