પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫

} ૫ ત્યારપછી તે ઉંદર એની રા લઇને પેાતાના દરમાં જતા રહ્યા. તે કામટા પશુ ઉડીને પોતાના આડ તરફ પાછા ફ, તે દિવસથી એ મને જણા જીવજાન દાસ્ત થયા.

એક દિવસ તે કાગડાએ પેલા ઊંદર રાજાને કહ્યું:--“ચાતા આપણે મન્થરકને ત્યાં જઈએ. તે મ્હારા મિત્ર છે. તે જાતે કાચએ છે અને એક તળાવમાં રહે છે. તે મને પુષ્કળ માછલી આપશે.” તેપરથી એ અન્ને જણા મન્ચરકની પાસે ગયા. કાગડાએ તે કાચમાને ઉંદર રાજ્યનું ઓળખાણ કરા- વતાં કહ્યું: ‘મ્મા મ્હારા મિત્ર હિરણ્યક એ ઘણુંા ભટ્ટા અને ચાલુ છે. એણે પારધીની જાળમાંથી કબૂતરાને ઢળ્યાં હતાં. ત્યારથી મ્હે એની સાથે ઢોસ્તી બાંધી છે.” મન્થરક કાચબા બોઃ-“હું તમને જોઈને ખુશ્ચ થયો છું. ભલા માણસાને બધા મ્હાય છે. સાનંદી અને ખુશમિજાજી હંમેશાં સુખી થાય છે. ટેકીલા અને પ્રમાણિક માણસા પશુ સુખી થાય છે. માટે આપણે ત્રણે જણા સાથે રહીએ અને આનદ કરીએ, એવી મ્હારી ઇચ્છા છે.” લઘુપતનક કાગડાએ કહ્યું: “આ મન્થરક ! તુ ખર્ કહે છે.” એમ કહીને તે પાસેના ઝાડ ઉપર ઉડી ગયા. ત્યાં જઇને હેલું ચાળરઢમ તપાસ કીધી. ત્યુને ભય જેવુ લાગ્યું એટલે તે ખાલી ઉડા-સમાલો 1 સમાલો !’ તે સાંભળીને મન્થરક ઝટ લઈને પાણીમાં પેસી ગયે. હિંચક પેાતાના દરમાં ભરાઈ ગયૈ, લઘુપતનક ઝાડ ઉપરજ બેસી રહ્યો. તેવામાં એક હરણુ જંગલમાંથી ત્યાં આગળ આવી પહોંચ્યું,