લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રતિપાદન કરનારી દરેક વાર્તા નીચે ટુંકસાર પણ આપવામાં આવ્યો છે. જેથી મતલબ સરલ અને સ્પષ્ટ થવા સાથે તેની અસર સંગીન અને સચોટ થયા વિના રહેશે નહિ. જેમને માટે આ પુસ્તકની રચના થઈ છે, તેમને જો આ પુસ્તક ઉપયોગી થઇ પડશે, તો કર્તા પોતાના શ્રમને સાર્થક થયો સમજી, એ દિશામાં કાંક વધુ સેવા કરવા ઉત્તેજીત થશે.


આમલીરાન, સુરત.
૨૨-૧૦-૧૯૨૪
પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત.