પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
બાપુનાં પારણાં
 


જી રે બાપુ ! જતિ ને સતીનાં સત માપી,
હું પાને પાને પરઝળું હો જી. ૨૦


ટીપણ : ગાંધીજી રાજકોટના પ્રભસ ગ્રામમાં ઊતર્યા; રાજ–કોલ ૫ળાવવા ઉપવાસ કર્યા, એ પ્રતાપ ગાંધી તો દેશી રાજ્યોની પ્રજાના યુદ્ધોમાં સાથ નથી પૂરતા એવાં મેણાંટોણાંને હતો. નુગરી=ગુરુ વગરની, એ શબ્દમાં પ્રજાનું શ્રધ્ધાહીન માનસ ધ્વનિત થાય છે. ઓરતા = ન બની શક્યું હોય તેના અફસોસ 'જાકારો સામે કહી વધો...'=અહીં આવશો નહિ.' એવું અધિકારીએ કહાવી દીધેલું. 'વશિયલ ભોરીંગડા'–વિષધર નાગો. સમાધ=દેહપાત. ખાપણ–કોઈક બોલેલું કે ગાંધી રાજકોટને ટીંબે દેહ પાડશે તો ખાંપણ તૈયાર છે અલખના આરાધ-અલક્ષ્ય (ઈશ્વર)નું સ્વજન