[૧]અસહકાર એ પંચાક્ષરનો મંત્ર બાવલીઓ ભણે, એ મંતરના અચકાથી બ્રહ્માંડ આખું ખળભળે –બાવલીઆની૦ વજ્ર રંભા ને વૈભવ હાર્યા, સાધુડો ન સળવળે, ઈંદ્રાસન પર ઈંદ્ર ન બેસે, તપ લાગ્યે એને તળે –બાવલીઆની૦