પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
સુજ અંગ


મ જાણે તે હરિનો જન, મરે પોતે ક્યાઁથું મન;
દેહ જરિ ઈચ્ચાયે થયો, અણચતો હું તે આવી ગયો;
તારું કરયું ને તું ચે નાથ, એમા જાણી અખે ઝાટક્યા હાથ. ૧૩૨

હઁકાર વિચારે કર્યો નિરધાર, હરિસાગરનો જોઇએ પાર;
અહઁકાર પાર કાધવા ગયો, વિચાર વિચારી બેશી રહ્યો;
પારા કાઢતાં અહંકારા ટળ્યો, વિચાર અખા વત્ર્યો હરિ ભલો. ૧૩૩

ળે વિચારે હરિ તે ખરો, બીજા સરોડાં કાં સાંભરો;
કૃષ્ણ ઉદ્ધવનો એ નિરધાર, સવરૂપ મારું લહે સદ્વિચાર;
ગુણ ગુણને કાજે અવતરે, અખા દ્વૈત નોહે માહરે. ૧૩૪

જેને જાગત માને હરિ કરી, તે કૃષ્ણે ગીતા ઉચરી;
અર્જુન મહારે નહીં અવતાર, ગુણાગુણશું વરતે નિરધાર;
મારું ને હુઁ બે જ્યાં નહીં, ત જા શકે અખા મુજ લહી; ૧૩૫

રિના હોય તે હરિને લહે,બીજા હરિની મોટપ કહે;
સાગર ઉદર માંહેલો મર્મ, માલમા જાણે જે કુળધર્મ;
બીજા જળવડે કરે વ્યાપાર, અખા જ્ઞાનીજન લે નિર્ધાર. ૧૩૬

રિ સેવક ને કો હરિ પુત્ર, કુંવરનું બાંધ્યું ઘરસૂત્ર;
સેવક તે જાણે નિજ દાસ, અઅપ અન્ય ને રાખે પાસ;
આત્મ જ છે તો એક આતમા, ત્યાં અખા કેની શી તમા. ૧૩૭

તાત્પર્યમાં તાણાતાણ, સેજમાં નહિ વૃદ્ધ ને હાણ;
સેજ તેજ સ્વે હરિનું રૂપ, તાત્પર્ય તે જીવા સ્વરૂપ;
અખાતેમાટે સેજ જ સાર, ચૈતન્ય તે પરમેશ્વર નિરધાર. ૧૩૮

માયા મૂકીશ મા તું અખા, નવરો થઈને સુઇને જા;
મરતં પહેલો જાને મરી, અણહાલ્યું જળા રહે નીતરી;
ત્યાં કર્મરૂપિયાં ઘાલ્યાં ઢોર, મેલું મન અંધારું ઘોર;
અખા જીવનો અવલો ન્યયા, મેલું વેલું ફાટી જાય; ૧૩૯

ત્મત્ત મનને યોગા સાધવો, જો કર્મ ઓધ કરે નહીઁ નવો;
જેમ છુટી ધેનુ મારતી ફરે, અંધારે બાંધે ટેવ વિસરે;
અખા તે જાણી કર્યો ઉપાય, ત્યાં સિદ્ધિ લાગી બગાય. ૧૪૦

ક જ્ઞાની બીજા સાધનવંત, બેનો લક્સ મલે નહીં તંત;
સ્થિતિ બાંધી સૌ સાધન કરે, અચ્વ્યું આપ તજ્ઞજ ઉચ્ચરે;
જેમ અનલ અવનિપર નાવ ક્યમે, અખા ભૂચર તે ભુપર શમે. ૧૪૧