પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રા. રા. ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક સાહેબ- નરમલ ગુર્જર પ્રજાના એક અગ્રેસર તરીકે, આપ તન, મન, ધન. અને ખળથી, તેના અભ્યુદય માટે મથન કરે છે; ગુજ- રાતી સાહિત્યના ઉત્કર્ષી માટે, અને ગુજેર પ્રાચીન કવિ- એનાં કાન્યા વિશેષ પ્રસિદ્ધિમાં આવે તે માટે પૂરતી કાળજી ધરાવા છે; અને મારા પ્રત્યે આજ ધણા લાંબે સમય થયાં પ્રીતિ રાખા છે; એ સર્વેના સમરણાર્થ, ગુર્જર સાહિત્યના આ ગ્રંથ આપને માનપૂર્વક અર્પણ કરું છું, તે સ્વીકારશે. મુંબઈ, નૃસિંહ જયંતિ સંવત ૧૯૪૬. ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ.