પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૮૨ અખો ભગત એના રચેલા ગ્રા:અખેગીતા, અનુભવ બિંદું, ચિત્ત વિચાર સવાદ, કૈવલ્યગીતા, કલ્યાણગીતા, શિષ્ય સવાદ, પંચીકરણુ, બ્રહ્મલીલા, સાતસેને છેતાળીસ છપ્પા, અને પુષ્કળ વેદાન્તનાં પા ચિત્તવિચાર સવાદ. ચાપાઇ. ચિત્ત કહે જી રે તું વિચાર, હું તુ મળિ કીજે નિરધાર; મારે તે પરિવાર જે બ, કામ ધ મહાદિક સહૂ બીજો પરિવાર વિચાર તું આઘ, સંઘ મારગ તે। તારે સાધ્ય; પ્રવૃત્તિ ભાગમાં તૂ. મુખ્ય હતા, સહુ પેલેા હું તુને પૂછતા. અનંત શાસ્ત્ર કીધાં તુજવડે, સત્ય માનું જેવું તું પડે; વિદ્યા ચાદ અઢાર પુરાણુ, તુજવડે ખાંધ્યાં બંધાણુ. સ્વર અક્ષર પટ્ દર્શન વેદ, તુજવડે સહુ ભેદાભેદ; જ્યારે હું જે ઊપર થયે, ત્યારે તું તાં આવી રૉ. વિષય ભાગ રમ્યા પરપગ્ય, તે તે સા દેખાડયા સચ જ્યારે જેવું મા રૂપ, ત્યારે તું તેવા પુ. હવે જેવા ઉમેદ છે મુને, તેને ગમે છે તે કેતુને; વિ. જે આજ્ઞા હૈાય તે કે। પિતા, હું સુત આપતણા તમછતાં. જે આશય દેખું તમતણે, તે ઉશ્કેલ કાઢિાં ઘણા; મગ સ્વભાવ દીપકની જોય, આગળ ચાલે જેમ ઉઘાત, છ ૧ ર ૩ ૪ પ '