પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૪
બ્રહ્માનંદ.

બ્રહ્માન. પદ્મ જ શું. હરિજન થઇને, હાલુ વરધ સુખદુઃખ મનમાં નવ ધારિયે; ટાળ્યા ન ટળે, બ્રઢ સાથે ઘડિયા હિંમત નવ દ્વારિયે, ટેક, જુએ ધ્રુવજી માઢા દુ:ખિયા કાવ્યા,તે સુખદુઃખ મનમાં નવ લાવ્યા; ત્યારે મેાહનના મનમાં ભાવ્યા, રિજન થઈને. જીવો વસુદેવ દૈષિક બધા રહ્યાં, બહુ કાળે અધન દૂર હરિ પુત્ર તેાય મહા દુઃખ સહ્યાં, જીવે પાંડવ હરિને અતિ પ્યારા, જેથિ પલ એક નાથ ન રે ન્યારા; થયાં; હરિજન થઇને, તે વન ભટકયા લઇ સંગ દ્વારા, એમ સમજી હરખ શેક તજીયે, થઇ કહે મુકતાનંદ હરિને ભજીયે, હરિજન થઈને, એકમના પ્રશ્નને ભજીયે; હરિજન થત બ્રહ્માનંદ એના રચેલા ગ્રંથ:-બ્રહ્મ વિકાસ, સરદવર્ણનના રેણકી છે, દાણલીલા, છંદ પ્રબંધ, તથા પુષ્કળ ગુજરાતી તથા હિંદુસ્તાની પરા. દાણલીલા. પ૬૧ લું. ગાસ લઈને ગેસ્પીકા, ચાલી વેચવા કાજે; આડે ઊભે મટુકી લીધી આચિતાના આવીયા, આવીને, વચમાં વ્રજરાજે, માથડે, ચાલી મહીવાળી; વનમાં વનમા”. 1 '