પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૬
મનોહર સ્વામિ..

93 મનોહર સ્વામિ. માટે નર તન પામીને,સાત્વિક વૃત્તિને ન વીસાર; સચ્ચિદાન; બ્રહ્મને માથે, નિશ્ચે ધણી તુ ધાર જેજે ૧૮ ૫ ૩૨ સુ-રાગ ગરમી. જે જન જાગ્યા, ધેાર્ અવિધા ધેન તજી જગમાંહે; નિજ રૂપ લહ્યું, ભેદભાવના મનમાં નાવે ક્યાંહે-ટેક. તેને સઘળે આતમારામ સદા,મનમાં ભય પ્રગટ ન થાય કદા; હરખે નિરખે નિજ રૂપ મુદ્દા, જે ત. દુખરૂપ જગત સુખરૂપ થયું, જડ વૃત્તિ વિલાસ સમાઈ ગયું; ચૈતનધન પૂરણ શેય રહ્યું, જાગૃતમાં અળગ રહે કરતે, સ્વપનામાં નવ ભૂલે ક્રૂરતે; સુપુત્રિમાં સાક્ષીપણે વરતે, જે જન ત્રય જીવતણા ત્રય શતણા, વટભેદ નિર'તર દૂર ગણ્યા; એવેા ચૈતન રૂપી વેદ ભણ્યા, તે નર તન ધારી બ્રહ્મ ખરે,જેના શરણાગતભવસિ તરે; સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ કરે, યદા જે જ. જડ બુદ્ધિ તે તેને નવ જાણે, જે મેહ્યા તન યોવન નાણે; કાઇ વરતે વિરલા એંધાણે, જે જન: Y રે ન મુ મેહુટમ મેલે, હું મારૂં એ અનુપણુ દુ:ખદાઈ; મહાવિષ્ણુ તણે, ચરણે અરા સધળી કર્મ કમાઈ-ટેક, મેહાટપથી ભાર વહે જગમાં,મહાટપથી પેહેલ મરે ઢગમાં; પાડે સૂરાતેદના પગમાં, અહંકારે રાવણ રાજ ગયું, કરવમાં કહેવા કોઇ ન રહ્યું; નારદનું મરકટ વદન થયું, ૧ ૩ ૩ જેને દેહ' મનમાંહે વસે, ચૈતનતા તેથી દૂર ખસે; શખવત્ જીવત જોઇ શાસ્ત્ર હસે, ધન તન પશુ આર્દિક હરિભાષા, તેને મારૂ'મા' કરી ધાયા; ચકળવકળ મન ભરમાયા, પ્ '; જે જુન ૧ માહાટમ, ૨ મેટમ. ૩ મેહટમ. જ મેહાટમ. પ