ધીરજાખ્યાન. એવું તપ જોઈ આકરું, ખીહીના સર્વે સુર અસુર, નિષ્કુલાનંદના નાથને કંઇ, લેશે આપણુાં સ્થાનક જરૂર, કડવું ૩૫ મું. ત્યારે સુર ગયા શ્રીપતિ પાસ, અમરે સૌએ કરી અરદાસજી; અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી એ સ્થાનકની આશજી. ૧ ઢાળ. આશા નથી એ સ્થલતણી, બેઈ તપ ઋભુરાયતણું; એના તપ પ્રતાપે કરી, અમે તે ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળા, તમે જા એમ અવિનાશી તપી ઘણું. તમારે સ્થાનકે; અચાનકે. કહીને ઉડી, આવ્યા રાય ઋભુ પાસ તે, દીધાં ક્યા કરી દર્શન; માર્ગા માગા રાય મુખથી, Wા છઉં પ્રસન્ન. હેતે કરી હાથ ફેરવે, મુખ માથે તે સર્વે શરીર; જોઈ ધીરજ એ રાજનની, આવી ગયાં નયનમાં નીર. અતિ દીન આગળ થઈ ઉભા, આધીન એશિયાળા થઈ; જાણે આપું એ જનને હું, મારું સુખ સર્વે લઈ. વહાલપ દેખાડે છેવળી વળી, હેત હૈયામાં નથી સમાતું; અકળાઇ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પમાતું. ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથના નાથ; નીરખી તમને નયને, શ્રીહર હું થયેા સનાથ. માગું છું હું મહા પ્રભુ, પંચ વિષય સબંધી જે ખ; દેશા માં ધ્યા કરી, જેથી થાયે તમથી વિમૂખ ત્યારે શ્રીહરી કહે શુદ્ધ ભક્ત તમે, નથી માયાના લેશ જરા; નિષ્કુલાનંદના નાથ છે, અનન્ય ભક્ત મારા ખરા. કડવું ૩૬ કું. ૐ કાળ. નરમ નથી છે કઠણુ ધણી, જેવા તેવાથી થતી નથી; સૌ સૌના મનમાં જુઓ, ઊંડું વિચારી અંતરથી. ૪ પ . ૧૦ એમ પ્રસન્ન કર્યાં પરિબ્રહ્મ, સહી શરીરે બહુ પરીશ્રમજી; અહ વાત સાંભળી લેવા મર્મજી, વાત છે કઠીણુ નથી કંઈ નમેજી, ૧ પદ્મ