પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગૃહસ્થાશ્રમ


એ વસ્ત્રને પછી વેચવાથી ભારે કિમ્મત ઉપજશે, અને તે આપણે સરખે ભાગે વહેંચી લેશું." બ્રાહ્મણ આથી લોભાઇ પાછો વર્ધમાનને શોધવા નીકળી પડ્યો.