છે અને તેની મરામત પશુ કાઠીવાળા જ કરાવે છે, એટલે સૈનખચા લેવાના ડીને હેક છે. સૌ પહેલાં આ પાળ ધાવવામાં કેટલા ખર્ચ થયો હરશે તે તો કંઈ કહી શકાય તેમ નથી, પશુ મરામતમાં દરવર્ષે કાઠીને ૩૦૦ રૂપીઆથી ખર્ચ નહી થતું હૈય. છતાં દાડી એ પાળના નામે દરવર્ષે ચત પાસેથી પૈનખર્યા તરીકે માત્ર નવ હજાર રૂપી જ વસુલ કરતી, રૈયત કહે છે કે વસ્તુતઃ એ પાળ રૈયતના માજીસાએ જ મજૂરી લીધા વિના બાંધી હતી. એશવા અને નરાપુરની કાઠીવાળા પશુ એ જ રીતે રૈયત પાસેથી પૈના લેતા અને કહેતા કે રૈયતના ભલા માટે જ તેમણે નહેર ખાદાવી હતી. પણ જ્યારે સરકારી મોજણી-અમલદારે તપાસ કરી ત્યારે ત્યાં નહેરનું નામનિશાન પશુ ન જણાયું, અને જ્યાં નહેર જેવું હતું ત્યાં માત્ર ગણ્યાગાંઠયા ખેતરમાં નામનું જ પાણી પહોંચાડવામાં આવતું. બ્રુસુરાડી નામની દાઢીવાળા નહેર ખેાદાવ્યાના ખાટા દાવા નહાતા કરતા, છતાં નહેરના નામે જૈનખચીઁ ઠંડે પેટે ઉઘરાવ્યે જતા. સિકતા દાઢીની કહાણી તે વળી દાડીના માલેક મિ. ચૌને લાગ્યું કે ગેરકાયદે દાવે તેમ છે, તેથી તેણે આ વર્ષના સૈનખો એકીસાથે વસુલ કરી લીધા ! જે લાકા છ વર્ષના કર મૈકા સાથે ભરવા અશક્ત હતા તે મુદ્દત માગતા રહ્યા. એટલામાં મેમજણીખાતાની તપાસ શરૂ થઈ અને સિકા કાઠીની બધી પેાલ ઉધાડી પડી ગઈ. ચૈપ સાહેબે ખેતિયા જ્યા પાસેથી એ ડી પટે લીધી હતી તેના એથીયે વિલક્ષણ્યુ છે. આ સૈનખર્ચાના કર હવે સરકાર તેને ભરવાના પટ્ટાના વાર્ષિક મહેસુલના લગભગ ૮૦૦૦૦ રૂપી આકી હતા. કાર્ટ આક્વા૨ે થોપ સાહેખના એરૂપી પુ મહેરબાનીની રાહે માફ કરી દીધા 1 (૨) સલાથી (૩) તીનક્કીયા અને