પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧

૧૧ વક ગણી સાય. બીજા શબ્દોમાં કહીએ તૉ ચાલીસ હજાર રૂપી અરવાના અને સીત્તેર હ૧ર રૂપીગ્મા રૈયત પાસેથી વસુલ કરવાના; એમાં ત્રીસ હજારની ચોખ્ખા નફા કાઢીવાળાને મળે. ' અથવા 'મા હિંસામ તે હજી આશાં ગણ્યા જ નથી. જો જુદાજુદા ખખવાબની આવક તેમાં ઉમેરીએ તે વરસ દહાડે લગભગ ચાલીસ હાર રૂપી કાઠીને વધારાના મળે. અલબત્ત એ વાત ખરી છે કે કહી વાળા સાહેઓને ગામા પ લેતાં પહેલાં અન્યને સકામાંની મ્હોટી રામ આપવી પડે છે, શુ અમવાખ માદ જતાં સેંકડે પ ટકા નફા મહેસુલમાં જ મળતા હાય તો પછી એ સલામીની રક્રમ કાઢી- વાળાઓને બહુ ભારે ન પડે, ચઢ ખાસુ ઋજારની લડતને પરિણામે, નીલવરો વિરૂદ્ધ રૈયતની જે સ્મિાદા ખાવી હતી તે વિષે જીલ્લા કલેક્ટરે તપાસ ચલાવી ચૌતરવા કાઢી થીબાદીઠ જે શ. ૧૫ રૈયત પાસેથી પડાવતી હતી તે અધ કરાવ્યું અને એક જાહેર સૂચનાપત્ર મ્હાર પાડી રૈયતને જસુાગ્યું કે એવી રીતે વધારાના કર વસુન્ન કરવાની ક્રાફીને કંઈ જ હક્ક નથી. તેવીજ રીતે બેસવા, સિકટા, ચૈતરવા, મધુબની અને નરઈપુર કાઠીની રૈયતે “ અવાખ ” અટકાવવા વારંવાર જે અરજીઓ ગવર, ક્રમિ સ્નર અને કલેક્ટરને માપી હતી તેના પરિણામે નવા સેટલમેટ વખતે મિ. સ્ત્રીનીએ તપાસ કરી . સ. ૧૯૧૫ માં સરકાર હજુર એક રીપોર્ટ રજીk, અને એ રીપોર્ટમાં રૈયતની રિયાદને તેણે વામી બતાવી, માથી સરકારે અમવાળ અટ- જીવવાની આના મ્હાર પાડી. એ આનાના પ્રતાપે ખેતિયા રાજ્યમાં તા આમવાળ”ના રિવાજ એકદમ બંધ પડયા, પશુ રામનગર રાજ્યમાં તેની ક્રથી સર ન થઈ.