પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯

re પહોંચ્યાં હતાં. સભાપતિની સાથે બંગાળના પ્રતિનિધિઓ પણ સારી સંખ્યામાં હાજર થયા હતા. બિહાર માંતમાં પણ પી સારી નગૃત ચાવી હતી અને ત્યાંથી પશુ પૂરતા પ્રતિનિધિ આવ્યા હતા. તેનું ખાસ ઝરણુ હતું. આ વખતે મહાસભામાં બિહારની વતી કેટ- મુખ્ય ઠરાવા રજી થવાના હતા. મહાત્મા ગાંધીજી પોતાના સાથે આવી પહોંચ્યા હતા અને મહાસભાના મડપ પાસે જ તે બુમાં ઉતર્યા હતા. બિહાર પ્રાંત બધી એ ઠાવા રજુ કરવાના તે વખતે વિચાર આવતા હતાઃ (૧) પટણા યુનિવર્સિટીના સસૈધે અને (૨) ગામની રૈયત તથા નીલવા વચ્ચેના સંબંધની તપાસ ચલાવવા વિષે. વિષયવિચારિણી સમિતિમાં શવ મૂકવામાં આવે તે પહેલાં કેટલાક આગેવાના મધ્યત્મા ગાંધીજી તા પંડિત મદનમોહન માર્જિ અને મળા સપારણની પ્રજાની પરિસ્થિતિ વિષે ચઢી વાચિત કરી આવ્યા હતા. માલવિયજી ના સઁપારણ સત્રને ટીપણી માહિતી ધરાવતા હતા, પશુ મહાત્માતા એ વિષે સાવ અણુજ હતા. વિશ્વવિચારિણી સમિતિમાં ચંપારણ્ય સંબધી શવ માર સ્ત્ર અને વામનાં નામ સૂચવવાને પ્રસન્ન અભ્યે એટલે બિહારના પ્રતિનિધિઓએ ચહાત્મા ગાંધીજીનું નાથ સૂચવ્યું અને તેમને એ ઠરાવ રજુ કરવાની વિનંતિ કરી. મહાત્માએ જવાબમાં જણાવ્યું તુ એ વિષયમાં કંઈ જાણુતા નથી અને ત્યાં સુધી પૂરી મ વિતીન મેળવી હતી ત્યાં સુધી મારાથી કઈ ન થઇ શકે.' એટલે જાવી માત્ર ૨જી કરવાનું શ્ચમ બિહારના સુસિ ગવાન માત્રુ કિશાર પ્રસાદને સપનામાં આવ્યું. મહાસભાની બીન્ન દિવસની બેઠકમાં નીચેના ભાવાયના ઠરાવ રજુ થયે પર બિતારના નૌલવી અને તેમની રમત વચ્ચેના