પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩

૧૨૩ સામાં એજ કાડાકલવા મથીએ છીએ. આવા વખતમાં એક સાવ અજાણ્યા માસ વચમાં માથું મારે તે કામળા જામ એશ્વ સંભવ છે. ચ'પારણ્યની નાજીક સ્થિતિ મેં તેમને સમ- જાવી, તેમને મહીં તપાસ કરવા કાણે મેલાવ્યા છે તેના પ્રા રજી કરવા કહ્યું અને ચાવી માબતમાં અમારે સરકારની સલા પશુ લેવી પડે એમ જ!ાવ્યું. ચ'પારણ્ય જતાં પહેલાં મિ. ગાંધી મારી સાથે પત્રવ્યવહાર કરો એમ મેં ધાર્યું હતું. પરન્તુ મારે તેમની સાથે વાતશ્ચિત થઇ તે પછી હું જાણી ગયો કે તેમના રાદો સાચી વસ્તુસ્થિતિની તપાસ કરવાને બદલે ઘણું કરીને ચળવળ ચાવરાજ હાવા જોઇએ. સંભવ છે કે તેઓ મને જણુાવ્યા વિનાજ નીકળી પડે. મારી સમજ પ્રમાણે તે તમારા જીલ્લામાં આવે તે, સુલેહાંતિ ભંગ થાય એવા ભય રહે છે. એટલા માટે જે તે ત્યાં આવી ચર્ચા તા હિંદી ફાજદારી કાયદાની ૧૪૪ મી કલમ પ્રમાણે તમારે તેમને તો હૈડી વાના તુરત મ કરવો. તમારા ધણેજ તાખેદાર સેવક, (સહી) એલ. એફ. મોદ કમિશનર, તિર્હુત ડિવિઝન, મહાત્માજીએ એ ઢિસના જવાબ નીચે પ્રમાણે ભ્રખી મેક- ..


  • Sir,

With reference to the orler uuilor Section 144 of the Criminal Procednre Code just served nyon me, I beg to state that I am to issue it and I am orry that yon have felt alled upon sorry, too, that the Commissioner