પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯

૧૩- તેમની જીખાની લખવા પડી ગયા. મહાત્માજી પોતે માં ચાઈની માની લખતા અલ્યા તા વાંચી જતાં હતા. તમામ જુબાની લખનારા- આને કહી દીધું હતું કે અને ત્યાં સુધી વારવાર પૂછી પૂછીને પણ સાચી વાત જ કઢાવવાના પ્રયત્ન કરવા અને જે સાચુ હોય તે જ મા નીમાં લખવું. ધ શંકા જેવું જણાય અથવા તે કઇ પૂછવાનું હૈયું તો તેમણે મહાત્માજી પાસે જાઈ તેને તત્કાળ ખુલાસા કરી લે. આ રીતે એક તક જુમાની લખનારા ભાઈ રૈયતના મકથા લખી રહ્યા હતા ત્યારે ખીજી તરફ પાલિસખાતાના ધોરાજી બેઠા બેઠા પોતાની નોંધ તૈયાર કરતા હતા. મારે પશુ હિંદુસ્થાનના જૂદા જૂદા પ્રાંતમાંથી તાર અને પત્રોના પ્રવાહ વહેતા હતા. આજસુધીમાં થએલા ટામના ટુંક સાર મહાત્માજીએ પાતાના મિત્રો વગેરેને લખી નાંખ્યા. અપાર શુ વાગતાં ત્રિ. સી. એફ્. એન્ડ્રુઝ પશુ આવી પડેાંચ્યા. મિ. એન્ડ્રુઝ ચારણ્યમાં આ પહેલી જ વાર પધાર્યા હતા, તેમ જ આવા સરળ- સાધુ અંગ્રેજ પુરૂષને આવી સ્થિતિમાં નીરખવાને, ચંપારણ્યની પ્રજાને માટે આ પહેલા જ અવસર હતેા. તેમને સાદા પાશાય, તેમની સરળ વાણી અને તેમને અસાધારણ પ્રતિભાવ જોઈ લો મુ જ બની ગયા. મહાત્માએ તેમને બધી હકીક્ત કરી ળાવી. તે તુરત જ કલેકટરસાહેબને મળવા દેૉડી ગયા. પણ તે દિવસે મુશ્વાશ્ચત ન થઈ. ત શ કામ કરનારાઓની સંખ્યા વધી જવાથી એક જૂદું જ મકાન ભાડે લેવાનું રતાં, બાજી રામદયાળે નવા મકાનના દસ્તક અને મહાત્માએ ચ્યારે તે આજે જ રાત્રે ૧૦ વાગે ઉતારી ફરવાની સૂચના આપી દીધી. સૂચના પ્રમાણે બાપુ ગામપ્રસાદના મકાનમાંથી નીકળી સૌ ભાઈઓ નવા મકાનમાં પહેાંચી ગયા. માજી