પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮

૪ ખા પ્રસંગે એક વાત નોંધવા જેવી છે કે મામળ પડતા દાઈ અગ્લા-ન્ડિયન પુત્રે પ્લુ, મિનરના હુકમતે ટ! આપનારા શબ્દ સુરખા ઉચ્ચારવાનું સામ્ર ન કર્યું. લાહારના “ ટ્રિબ્યુન ” પુત્રે તા. ૨૪ મી એપ્રિલના બેંકમાં લખ્યું કે “ સરકારી પ્રતિષ્ટા કરતાં લોકમતને વધારે માન આપા અદલ સરકારને ધન્યવાદ ધરે છે. મિ. ગાંધી સામેના મુકદ્દમે ખેંચી લાઈ તેમને તેમની તપાસ દરમિયાન મદદ આપવાનું વચન માપી સરકાર માતાનું ડહાપણું બતાવી આપ્યું છે.”