પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨

પોતાનું કામ તે ચાલુ રાખવું જ જોઇએ અને ક્રાઈ દુધટના આવી પડે તો તે માટે પણ બરાબર તૈયારી કરવી જોઈએ. સુાને મનમાં શકા પૈકી કે રખેને મહાત્માજી રાંચીથી પાઅજ ન આવે. એવું થાય તો શું કરવું તેના પશુ વિચાર કર્યાં. આથી પડિત મદનમોહન માલવમળને તાર કરી પા એલાગ્યા. મહાત્માજીએ પાતાનાં ધર્મપત્નીને લકત્તે તાર કરી રાંચીક્ષાવ્યા. પોતાના પુત્ર દેવદાસ ગાંધીને પણ સત્યાગ્રહાશ્રમમાંથી રાંચી મેલાવ્યા. રાજે- દ્રબાબુને પણ! જઈ બધા નેતાઓની સાથે મસલત કરવાનું કામ સેપ્યું. તે પછી બાજુ વાિરપ્રસાદની સાથે મહાત્માજી તા. ૨-૬-૧૭ ને રાજ અપેારે પઢા પહેૉંચ્યા. પડિત માલવિયજી તા આગલી રાતે પુજાબમેષણમાં આવી ગયા હતા. માનનીય મિ. , કૃષ્ણસહાય, ૫. ભાવિયજી, મિ. પરમેશ્વરલાલ, માસ વૈદ્યનાથનારાયણુ સિંહ વગેરે લામ ગૃહસ્થાએ ભેગા મળી મસલત ચલાવી. છેવટે એમ ઠરાવવામાં આવ્યું કે જે મહાત્માજીની સામે કાઈ જાતનું કામ ચલાવવામાં આવે તાં માનનીય મિ. હમ અથવા પ. મનમોહન માલવિયજીએ સ્પા રચના તમાંમ કામના ભાર ઉપાડી લેશે. પછી ગર્ષ ૧૮ મી પ્રિલના જેવાજ ાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા, અને દેશના આગેવાનાની સાથે પત્રવહાર કરવા શરૂ કર્યું. તેજ દિવસે મહા ભાજી ખાણુ ક્રિયાર પ્રસાદની સાથે રાંચી ગયા અને પતિ ઓવિય” અલાહાાદ પામ ફર્યાં. રાયબહાદુર જા સ્વા મહાત્માજીને તેમજ એમના મદનીશાને ચમ્પારણ્યમાંથી હદપાર તથા એમના કાને પાણી કરશનો એક મ માવા નીલવરાએ ખી રાખ્યો નહેર યુપીનન પ્રાન્સ સોસીએશનની સુખપુરની શાખાએ તા.૧ ની રાજ નાગ્રતા રાવ પસાર કર્યો કોલ.