પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦

વ કે જંગમાં નીમાવાના છે, એની તે ૩૫ના સરખી પશુ તેમને સાથી ય એજ અરસામાં કલક્તાની યુરોપીઅન એસેસીએશનના મંત્રી મિ. એલેક માટે નીચેની મલખના એક પત્ર સરકારને મત્સ્યેા. નીશ્યા અને તેમના સાગરીતાની મનેથા સમવામાં એ પત્ર જ ઉપયોગી થઇ પડશે યુરેપિયન એસેસીએશન તરફથી હું ઞાપને જશુાવવાની રજા લઉં છું કેઃ મિ. ગાંધીની ચંપારણ્ય સંબંધી તપાસને લગતા જે તાર હિંદી સરકારને મેં તા. ૩ જી મે એ કર્યો હતા તેની નકલ ા સાથે મેકલું છું. તા. ૪ થીએ તેજ વિષે લખવામાં આવેલા પત્રની નલ પણ મેકલી આપું છું. આપની સરકારે બિહારના જમીનદારા અને યત વચ્ચેના સંબંધ વિષે તપાસ ચલાવવા એક પંચનીમ- વાતા ઠરાવ કર્યો છે. અમારા મત પ્રમાણે એ પાંચને મની શકે તેટલી ખામતાની તપાસ કરવાના સંપૂર્ણ અધિકાર મળવા જોઈએ. આજે એક ખાભૂતની તપાસ કરવા પંચ નીમાય અને બીજે દિવસે શ્રીજી ખામતની તપાસ કરવા ખીજી પંચ નીમાય. એ ઠીક નહી. એજ વખતે એ તમામ ઝગડાના અંત આવી જા જોઇએ. પંચની તપાસ પશુ ઉબાડી રીતે જ ચાલવી જોઇએ. બંધ- બારણે જે તપાસ ચાલે છે તેથી લેકાને વિશ્વાસ નથી બેસતા, તેએ એમ માને છે કે કંઇક છૂપાવવા જેવું હશે અથવા તો કોઇને બચાવી લેવાના હશે તેથી જ સરકાર સંધબારણે તપાસ ચલાવે છે. આથી