પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭

હ ની નીમણુક માટે અને ખાસ કરીને તેમને મત્રીપદ મળે તે માટે દેશી વમાનપત્રાએ પેાતાની નાપસંદગી બતાવી; તાં મહાત્માજીની હાજરી હાવાને લીધે સીને લાગ્યું કે હવે અન્યાય તો નહીં જ થાય, અને પંચના હેવાલ પશુ ગાળગાળ નહીં લખાય. સાથે મિ. ગાંધી અને બુદ્ધિમાન · અમારા વિચાર પ્રમાણે સરકારે અલાહબાદના લીડરે લખ્યું કે પંચના ખીજા સભાસંધ્ર પશુ ખેસશે. તેમના કરતાં વધારે સહદયી મિત્ર રૈયતને જો કાઇ ન મળી શકત. એક ખીન્ન પ્રસિદ્ધ હિંદીની અને બિહારના વતનીની એક વધારે નીમણુક કરી હાત તારીક ચાત; દાખલા તરીકે સર અલી ઇમામ. પંચના બંધારણુથી અમને પૂરતા સતાપ નથી થયા. ” પાખી પત્રે લખ્યું કે—“ બિહાર સરકારે મિ. ગાંધીની નીમણૂક કરવામાં અહુ ભારે રાજદ્વારી દીષ્ટિ વાપરી છે. ' મદ્રાસના ન્ડિયન પેદ્રીટે મિ. ટેનરની નીમણુક સામે વાંધ દર્શાવતાં લખ્યું કે મિ. ટેનર, જે થોડાં વર્ષ પહેલાં ભળવા વખતે ચંપારણ્યમાં તાકરી કરી ગયા છે, તેમની સ્ત્રી તરીકેની નીમ- જીક થાય તે ઠીક ન ગણાય," લાહોરના ટ્રીબ્યુન પત્રે પંચ નીમવાની વાત વધાવી લીધી, પશુ સભાસદેાની ચુંટણીના સખધમાં લખ્યું કેઃ— પડિત મદન મોહન માલવિયજી અથવા મિ. હુસન ઈમામ જેવા માગેવાન નીમાયા દાતા લેઢાને વધારે વિશ્વાસ એસત.” એ જ રીતે ગાળી પન્ને પક્ષુ સર એડવર્ડ ગેજીંટનાં વખાણ કરતાં મહાત્માજીની નીમ માટે પેાતાને સાષ જાહેર . અમૃતબઝાર પત્રિકાએ પેાતાની સ્વાભાવિક વ્ય ગપૂર્ણ શૈલીમાં પાયા