પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫

૫૫ ખુદ બિહારના સ્વયંસેવકાની સંખ્યા ઘી નવી ગ@ાય. ખાબુ ધરણીધર તેમનાં ધર્મપત્ની સાથે મધુવનની પાઠશાળામાં છ મહિના સુધી રહી ગયા હતા. અધ્યાપક ઉપલાની સિધી ાઇ અપવાદ હતા. પણ હા તે તેમને ચા- રણ્યના કામ પૂરતા તે બિહારના જ સ્વયંસેવક ગણુ* છું. તે મુઝફ્ફરપુર કોલેજમાં ઈતિહાસના અધ્યાપક હતા, અને મહાત્માજી પ્રથમ ચૂંપારણ્ય ગયા ત્યારે મુસપુરમાં તેમને ત્યાં ઉતરેલા, મહાત્માજીને પાવાને ત્યાં હતાશ આપ્યા પછી થેડા જ દિવસમાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાંથી જ તેએ Àાતિહારી ગયા અને મહાત્માજી સાથે કામ કરવા લાગ્યા. એક વખત મેતિહારીમાં મહાત્માજીનુ સરધસ નીકળ્યું તેમાં એ ચેડેસ્વાર થએલા. સામેથી ઢાઈ ગેારા અમલદારની મેટર આવી તેથી ઘેાડે, ભડક્યા. આ મેટરથી ખીધેલી એક ડોશી દેતાં દેડતાં બાજુએ માફેસરના ઘેાડાએ ફાન કર્યું. તેમાં આ ડેશીને લાગ્યું એમ ગાડી માફેસર ઉપર પાલિસે બેદરકારીથી હાંકવાના આરોપ મૂકી કેસ મ્યા. આમાં પેલી ડાશાને તે નહીં વાગેલું પણ પ્રાફેસરને ઘેાડા ઉપરથી પડી જવાથી પગે સખ્ત ઇબ્ન થએલી. ત્યારથી પ્રેરેસર એક ખુરસી નાંખી ગક્ષાના ખારણુ! આગળ બેસી રહેતા. લેાકાની ખૂબ ગરીથી કાળી મહાત્માએ માળ ઉપર અગાશીમાં પેાતાની એક રાખેલી. નકામી નકામી ફરિયાદો કરવા આવનારરયતને ધમકાવીને પ્રારેંસર સ્વાવલ અનનાં વ્યા પડી ખ્યાન આપે. લેકા દર્શન માટે બહુ જ આમહપૂર્વક માગણી કરે ત્યારે દૃન સે કયા ગા ? દર્શન કર કર તા દેશકી ખરાખી કે ગઇ, અમ મર્દ અને મહાત્મા હેતે હૈ તુ કા, આમ સમાવે અને જા કડકાઇથી કહે પણ તેમની મુદ્રામાં અને વચનમાં રહેલા પ્રેમ સમજી જઈને લાક તેમની માફી માગતા. આમ સાન્ત થતાં સુધી પ્રફેસર દ્વાર પાર્ટીનું જ કામ કર્યું. છતાં એમના જેવા કડક દ્વારપાલને હરાવનારા પણ કોઇ ફઇ મળતા, જેને કઈ રિયાદ હોય તે નોંધવાનું કામ ત્યાંના એક વકીવ્ર બાપુ જનારીપ્રસાદ કરતા. મહાત્માજીની ખાસ સલાહ સેવા જેવું હોય તો જ દૃરિયાદીને તેમની પાસે લઈ જવામાં આવે એમ રાખ્યું હતું. પણ એક જમ્મુ તા ધરણું ધારણ કરીને એઠે કે મારે તે મારી િ