પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩

૨૬૩ લેશ માત્ર સશય નથી. મળ સત્તાધારી સરકારી અમલદારાના આશ્રયવાળા, વિદ્યા, બુદ્ધિ અને લાગવગમાં જેમની તુલના ન થઈ શકે એવા નીલવરાના સાફ સાઠ વર્ષના જુલ્મે નીચે રીબાતી ચંપારણ્ય ની દીન, દુઃખી ને પામર પ્રજા ગેરવયુક્ત વિજય પ્રાપ્ત કરે અને વરાજ્યની ઉષા સિવાય બીજું શું નામ આપી શકાય ? ચ'પારણ્યના વિજય એ હિંદી પ્રજાની સ્વરાજ્યની લડતના જ વિજય છે. સ્વ રાજ્યના સૈનિકાપર પ્રભુના આશીર્વાદ ઉતરે અને ચિરવાંછિત સ્ત્રમાં સાચાં પડે !