ભરીને બહુ બહુ તો કાઈ ખમા દાખલામાં એકાદ નિષિ માધ્યુસને તેઓ તડવી લાવી શક્યા કરો ! એટલે આ ઈલાજો આ ખામતમાં નિરર્થક છે. ખા ઈશાજ તા એ છે કે આ પાલીસ જે મુખ્યત્વે કરીને આપણા મની બનેલી છે તેમને સુધારવી; તેમને અપ્રતિકારથી જીતી, એમની દયા ખાવી ઢાડીને નાહક આપણે આટલા દિવસ એમની નાલેશી કરી છે. એઓ તા એક નીતિભ્રષ્ટ અને લકરૂપ પ્રયાનાં બાગ થઇ પડેલાં જંતુમાત્ર છે. હિંદી પેાલીસ સ્વભાવે કરીને જ દુષ્ટ છે મને સરકાર તેમને સુધારવાને અસમ છે એમ માનવાની હું ના પાડું છું. ઉવનું સરકારની અત્યની પ્રથા જ એવી છે કે એની હેઠળ પ્રમા ક્રિમાં પ્રમાણુિક માણુસ પશુ અપ્રમાણુક બન્યા વગર ન રહે. દોષ અને અપજશ ગમે તેમ થઇ જાય તે પશુ પાતાને માથે ન લેવાં એ તરફ જ રાતદિત્રસ એના ધા પ્રયત્નાને આધ રહે છે, પ્રતિષ્ઠા અને મેભાને એણે સાતમે આસમાન ચડાવી બેસાડમાં છે, અને પોતાની જાતને તે ઇશ્વરના જેટલી અભ્રાત અને દ્વેષ રક્રિત માને છે. મતલબ કે પ્રજાની સ્થિતિના ઇલાજ એ જ રહ્યો કે દરેક સ્થળે સ્તિના લેકાએ 1લીસ જોડે ભાઈચારા કર અને એવા લાચાર પેદા કરવાને સારામાં સારો રસ્તા એ જ છે કે તેમનાથી અગર તેમતા હાથમાંની સત્તાથી ડરવાનું છેાડી દેવું. અહીં બનેલા અનાવની ખામતમાં પશુ હું એવી જ સલાહ આપું કે ગામના લેકાએ થએલા જુલમ ગળી જવો. જો મિત્રોની અરાત પ્રયત્ન કરીને ગમ્મેલે માલ પાટા મળે તેવું હ્રાય સા વેટલે અવશ્ય મેળવવા મરું. સન વગેરે જે કઈ થાય તે ખીરથી