પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫

૫ કેંદ્ર બિલકુલ પાણી ન પડે એવાં આ ઝૂપડાં ઢામ છે. આવું રૂપાળુ કંપડું અને તેની આસપાસની સુંદર જમીન જોતે જ મને તે એક નિશાળમાં રહેવાનું મન થઇ ગયું. મહામાએ પોતાના સ્મા રચનાત્મક કાર્ય માટે દેશભરમાંથી સેા સ્વયંસેવકૅાની માપણી કરી, જે સ્વયંસેવક તરીકે પારણ્યમાં વા અચ્છે તેની જેલ જ્વાની તૈયારી હાવી બેએ તથા કાવાળી પાવડાં લઈ સતાનું કામ કરવા અને મજુરી કરવાની તત્પરતા હાર્લી એઈએ એ શરત હતી. તેમને વિચાર આખા જીલ્લ્લામાં ખુધી મળીને ૨૫ શાળાઓ સ્થાપવાના હતા. પશુ પૂરેપૂરા સ્વયં સેવા મળી રહે અંતે બધું કાર્ય ગોઠવાઈ જાય તે પહેલાં તે તેમને પામ એડવું પડયું. સ્વયંસેવકએ, લાકાતે દવા આપવાનું, આસપાસનાં ગામડાંમાં કરી ત્યાંના કૂવા, ખાળકુડીઓ અને કઢાર સાફ કરાવવાનું, તમા અને કચ્છતાને ઉપદેશ આપવાનું, બપારે ન્હાનાં બાળક બાળકી- આને ભાવવાનું, રાને દાઢેરામા આવે તે તેમની સાથે વાતચીતા કરી તેમને સમજાવવાનું તથા કાઈ નીલવર એટલામાં કાંઇ અત્યાચાર મે તો મુખ્ય મથક મેતિહારીએ તે હકીકત નિવેદન કરવાનું, એટલાં કામ કરવાનાં હતાં. આમ મહાત્માજીની એક શાળા તે દવાખાનું, મ્યુનિસિપાલિટી, વિદ્યામંદિર, દેશગૃહ અને રાષ્ટ્રીય પોલીસ એ બધું બનતી. જો કે આ પાલીસખાતાને અધિકાર મહાત્માએ તણી જોઈને બહુ જ સક્રુચિત રાખ્યા હતા. હવામાં એર’ઢી, ક્વીનીન અને સેાડામાયકા એ મુખ્યત્વે અને મ્હાતા જથ્થામાં વપરાતાં. એ ખાતુ ભારતસેવક્રસમાજવાળા વાર દેવ જે આજે દેવલોક પામ્યા છે તે સભાળતા. ગાંધીજીને સાં રસ એવું પયું તે પહેલાં અધી મળાને ત્રણ જ ચાળાએ સ્થપાક

  1. 1_gr_THI ye z*"ex 5 253,