પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦

પ વાની મને કેટલાક નીલવરાએ સલાહ આપી છે. કલક્તાનું કા વર્તમાનપત્ર આ તાફ્રાનમાં અંગાળના ચળવળખોરાને સડાવવ માગે છે એમ મેં સાભળ્યુ છે. પરન્તુ આ ખેતીયા જીલ્લામાં મા પાંચ મિનીટ જ ગાળે તેને એ વાત કેટલી એદી એ તેની હેલાઇથ ખાત્રી થઇ શકશે. ગાળ અને બિહારના વિષ તેા જમાનાર્જુને છે. કાઇ અરાજકતાવાદી ગાળી અહીં આવે તે તેને સાંભળવાની પશુક્રાઇ પરના ન કરે અને તેમાંય ખેતીયાની રૈયત રાજનીતિના ચૂત સિદ્ધાંતો સમાવવા એ તેમને ભૂમિતિના મુશ્કેલમ મુશ્કેલ કાયડા સમજાવવા બરાબર છે. અહીંની અશાંતિ માત્ર ખતીપરત્વે છે. વ′શખર પરાથી લેાકા ખેતી કરતા આવે છે. તેમાંના કેટલાક તેા જન્મ ધરીને પેાતાના ખેતરની હાર પખ્રુ નહી ગયા ઢાય. અઢારની દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે તેર્ન તેમને શી પરવા નથી હોતી. ફ્રાજદારી માલતમાં એક જવું કહ્યું હતુ ક તે એસપ થઈ ગારાઓને દેશમાંથ હાંકી કાઢવાના પ્રપચ રમ્યેા હતા. પશુ ખેતીયાની રૈયતને માટે ખેતીયા ઇલાકા કરતાં વધારે માટે બીજો દેશ નથી, ખેતીયા એ ન તેમને સમગ્ર દેશ, એટલે કે ખગાળી ચળવળખોરાએ અહીં આવી આ ાાન ઉભું કર્યું હોય એમ માનવુ' ભૂલભરેલું છે. જ્યાં આગળ સૌ પહેલાં આ ચળવળ જન્મી તે ભાગમ આવેલી એક કાડીના કેટલાક ખેડૂતો સાથે મારે વાતચીત થઇ હતી. તેમણે પોતાના બાપદાદાના વખતના ખતપત્રા ફરીથી લખી આપ વાની ના પાડી હતી. તેઓ કહે છે કે ખતપત્ર અમે નવેસરય લખી આપ્યા નથી અને તેથી કાઢી માટે ગળી વાવવાની ફરજ અમર માંધ નથી. ધ તમને મળીનું વાવેતર કરવાની ફરજ પાડવામાં આવે છે?’ મારી એ સવાલના ઉત્તરમાં એક જણે કહ્યું, કે “ આઇ સાલથી એક્