આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
છેલ્લું પ્રયાણ
ફટાણું ટાંકીને તમે જે કઠોર ટીકા કરી છે તે વાંચીને જ
મને ચાનક ચડી, કે સૂરત–પ્રદેશની આ અવહેલનાનો ઉત્તર
આપું. માટે જ મારી આ પ્રવૃત્તિ થઈ.’
મનમાં થયું : આવી ચાનક જો બીજા પ્રદેશોના પુત્રોને પણ ચડતી હોય, તો તો લ્યોને તેની ભૂમિનું પણ હોંશેથી કંઈક ઘસાતું લખું !