દલપતરામ. ૧૩ આરત અથવા પદ્ધતિને નિર્ણય કરવાનું એક કામ તેમને પ્રથમ કરવું પડયું, અત્રે કાઇ કહેશે કે, બળવાન લાગણીએામાંથી જન્મ પામતી કવિતા માટે વળી પદ્ધતિને વિચાર શું કરવા કરવા પડે ! તેઓ પોતે કવિત્વશક્તિને તાબે હતા, પણ વિદ્યા તે એમણે પાતાના ખામાં રાખી હતી. કવિત્વશકિતના વાઙમય પ્રવાહો મનથી નિશ્ચિત કરેલી અને પ્રાપ્ત વિદ્યાએ બાંધી આપેલી પતિ- એ જ વહેવા જોઇએ, એવે તેમને નિશ્ચય હતા. એમણે પોતાના એ નિશ્ચયને અનુસરીને જ પેાતાની કાવ્યશકિતને માટે મેગ્ય માર્ગો નિર્માણ કર્યા હતા. વિદ્યા અને નિશ્ચયના પહેરા નીચે જ મુકરર મર્યાદાની ખેલનભૂમિ ઉપર જ તેમની કવિતાનું ક્રીડન થતું. મુકરર મર્યાદા બહાર કવિતાને એક ડગલુ ભરવાની પણ પરવાનગી ન હતી. મનના નિયા અને સિદ્ધાંત્તા વિરૂદ્ધ કાર્યું ન થવા માટે જે પેાતાને જોખમદાર સમ છે તેમને આ પ્રમાણે કરવાની જરૂર પડે છે. આ નિશ્ચયેા અને સિદ્ધાંતાના મૂળમાં તેમના ધાર્મિક વિચારા, સત્સંગ અને મર્યાદાશીલ ઠાવકુ જીવન ગાળવાનેા તેમને ઠરાવ એ મુખ્યત્વે જોવામાં આવે છે. આ પ્રમાણે તેમની કાવ્ય- સતિની ક્રીડાભૂમિ તેમણે નિર્માણુ કરી આપી હતી, અને તે સાથે OY કાવ્યશકિતને ધ્રુવા લેભાસમાં, કુવા વેશપહેરવેશમાં અને દૈવી ગતિવાળી ચાલમાં ચાલવા દેવી એને પણ એમણે નિય કર્યાં હતા; કેમકે ગમે તેમ, ગમે તેવા વેશપહેરવેશમાં સ્વચ્છંદપણે કવિતાને કૂદવા દેવી એ તેમને મન કુલીનતા ન હતી. તેથી કવીશ્વર દલપતરામે પેાતાની કાવ્યપદ્ધતિનેા વિચારપૂર્વક નિય કર્યો. સેવ તા પાટીયા ઉપરથી ઉતરે છે, પણ તે જાડી ઉતરવા દેવી કે પાતળી અથવા મધ્યમ રાખવી કે બીજી રીતે એ વાતતેા જેમ વિચાર થાય છે તેમ એમની કવિતાની ઇમારત અને પદ્ધતિ વિષે વિચાર કરવાની એમને જરૂર પડી, બ્રહ્મદેવે રચેલા Èઇ પણ આકાર C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ al