મળ્યા, ત્યારે તેમણે મને કહ્યું કે, ચિલિના પ્રકરણના સંબંધમાં કાલે તમારે
એમની સાથે વાત થઈ હતી અને તમે જરા તપી જઇને એલ્યા હતા. તે
ઉપરથી મે કહ્યુ’:-“ જુએ, પ્રેસિડન્ટ સાહેબ ! મિ. કાર્નેગી મારી સાથે જેટલી
છૂટથી ખેલે એટલુ તમારી સાથે ખેલે એ સંભવિત નથી. તેમને એ સંબંધ-
માં ઘણું લાગી આવ્યું છે, પણ તમારી સાથે મેલવામાં એ સ્વાભાવિક
રીતેજ જરા સંકોચ રાખીને મેલે.”
પ્રેસિડન્ટે કહ્યું: ‘હું તમને ખાત્રી આપું છું કે તે જરાપણ સંકોચથી
ખેલ્યા નથી.
33
મિ. બ્લેઇન સુલેહને ચાહતા હતા, તેથી તેમના પ્રયાસથી એ પ્રશ્નને
નિકાલ સમાધાનીથી લાવવામાં આવ્યા. હું મારી જાતમાહિતી ઉપરથી કહી
શકું છું કે,એમણે એકથી વધારે વખત યુનાઇટેડ સ્ટેટ્સને પરદેશા સાથેની તક-
રારેામાં ગુંચવાઇ પડતું અટકાવ્યું હતું. લેકે એને ઘુસણી માનતા,એને લીધે
ખીજાના કરતાં એ જે છુટછાટ મૂકવાની સલાહ આપે, તે લેાકા ખુશીથી
સ્વીકારતા.
ખાણા વખતે પાછા મારે પ્રેસિડન્ટ સાથે એ વિષયના સંબંધમાં લબાણુ-
થી અને શાંતિપૂર્વક વાત થઇ હતી; પણ એમની તબિયત સ્વસ્થ જણાતી
નહેાતી. મે એમને આરામ લેવાની સલાહ આપવાની હિંમત કરી. તેમણે કહ્યું,
હું લાંબી મુદતથી એને વિચાર કર્યાં કરૂ છું, પણ વડી અદાલતના ન્યાયા-
ધીશ ન્યાયમૂર્તિ બ્રેડલી ગુજરી ગયા છે અને તેમની જગ્યાએ મારે લાયક
માણસ મૂકવા જોઇએ. મે કહ્યું:-“મારી ભાળમાં એક માણસ છે, પણ હું તેને
માટે ભલામણ કરી શકતા નથી; કેમકે અમે બન્ને મિત્ર હાવાથી એકબીજાના
સબ્ધમાં નિષ્પક્ષપાતી અભિપ્રાય આપી શકીએ નહિ, માટે તમે તપાસ કરજો.
એ માણસ પિટ્સબર્ગના શિરાઝ છે.” તેમણે તપાસ કરી એનેજ પસંદ કર્યો,
મિ. શિરાઝને બધાના તરફથી ટેકા મળ્યા હતા. પ્રેસિડન્ટ હેરિસની એ માણસ
એ જગ્યામાટે સ રીતે લાયક હોવાની ખાત્રી ન થઇ હેાત તે મારી અગર
ખીજા કાઇની ભલામણુ કે પણ કામમાં ન આવત.
એહિરંગ સમુદ્રને લગતી તકરારને સમાધાનીથી નિકાલ કરવામાટે જે
શરતા નક્કી કરવામાં આવી હતી, તે લાડસાલ્ઝબરીએ નામંજુર રાખવાથી
પ્રેસિડન્ટ હૅરિસન તેમના ઉપર ગુસ્સે થયા હતા અને તેથી એ પ્રશ્નના નિકાલ
પંચ પાસે કરાવી લેવાની સામી માગણીનેા અસ્વીકાર કરવાના તેમણે નિશ્ચય
કર્યો હતેા.બ્લેઇન પણ આ બાબતમાં પ્રેસિડન્ટના મત સાથે મળતા થતા હતા.
તેમની જે યેાજનાને અગાઉ લાડ સામ્બરીએ પાતાના એલચીમારફતે વખાણી
Portal
પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૪૭
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
વોશિંગ્ટન ખાતાની રાજપ્રકરણી બાબતો