આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૬૫
જગત માયા અધી, જગત છાયા અધી,
કિ છે માનવીકરી કાયા ;
મૂર્ખ અજ્ઞાનમાં સતત માહી રહ્યા,
જગત છેૉડી ગયા સર્વ ડાહ્યા ;
ધનુભવન ધુમ્મસે,
સૂર્યકિરણે ગૂંથે
ઝમકતું કેટલી વાર રહેશે ?
ફ્ાય માયા કશી કાચી કાયાતણી
અનંતત્વની સાંકળી
કેમ રહે માનવી નિત્યલેશે ?
ખડ ર
સાજન સર્વને એસ ખાધે બધે,
એ જ
પણુ સહુજ માનવી કૅમ ભૂલે ?
કાયા વિષે આત્મ આનંદ લે,
એ જ કાયા વિષે જીવન ઝૂલે;
રામને કૃષ્ણ, જરથાસ્ત ને ખ્રિસ્ત, સૌ
જન્મ એમાં જ પામી ગવાયા :
કેદખાનું કિંવા આત્મકિલ્લા કહેા,
પરમ અદ્ભુત સે એ જ કાયા !
૧૮૧
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
31/50
અનંતત્વની સાંક્ળી
૧૮૧