આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૯૮
સતત શંકા અને નિત્યના ભય વિષે
એક શ્રદ્ધા બધું રહે ટકાવી ;
પ્રકૃતિની શક્તિના દંત જ્યાં ત્યાં પડે,
માનવીજીવન તે દે ડરાવી ;
શ્રદ્ધાવસે અંતરે ઊંડી તે
યુદ્ધમાં વીર જઇને ઝઝૂમે :
સૂર્ય પણ એમ અજ્ઞાત અવકાશમાં
એ જ શ્રદ્ધાથકી નિત્ય ઘૂમે !
એક
માનવીહૃદયમાં ઉદૃય શ્રદ્ધાતણે!
થાય છે જન્મતાં જગતમાંહીં ;
બાળને હૃદય જે અચર
શ્રદ્ધા વસે,
તે જ તેની કરે વૃદ્ધિ આંહીં;
થકી કંઇક એજાર નિજ
ઘડવા
માનવી બુદ્ધિથી લે બનાવી ;
તદ્દપિ શ્રદ્ધા જ નહિ હાય ને હાથમાં,
ક્રમ એજાર તે દે ચલાવી?
જીવન
અન તત્વની સાંકળી,
૨૧૪
ખંડ
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
14/50
અનંતત્વની સાંક્ળી
૨૧૪