આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૨૦૩
માનવીઆંખમાં ભાવિજીવનતણું
સ્વમ સરતું રહે કાઈ રીતે;
પૃથ્વીનું વેંતભર જીવન જે દીસતું,
તે નથી પાડ્યું કા ચિત્ર ભીંતે :
વેંતભર જીવન એ સહજ પૂરું થતાં,
ખડ
સ્વપ્ર પણ શું થશે લુપ્ત એનાં ?—
દારી તૂટી ગયા, ધટક ફૂટી ગયેા :
હાય ભરવાં હવે વારિ શેનાં ?
જગતમાં વિષમ છે ત્રાજવાં વિધિતણાં,
જીવન સૌનાં નથી એકસરખાં ;
ત્રાજવાં થાય ઊંચાં નીચાં,
પળપળે
કદી મળે પાશ્ચા નહિ પગરખાં ;
વિષમ એ જીવનને જોગ એવા વિષમ
કેમ આ માનવીને ટકાવે ?
જીવનનાં
વિષમ એ ત્રાજવાંને ન શું
ભાવિજીવન જ સમતેલ લાવે?
અન તત્વની સાંકળી
૨૧૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
19/50
અનંતત્વની સાંક્ળી
૨૧૯