આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૧૮
દુનિયા
જીવન
આ પળપળે લાગતું સરકતું,
જીવન આ વહી જતું જોતજોતાં;
સર્વ બદલાય તે સર્વ કરમાય, ત્યાં
પાલવે આજને કેમ ખાતાં ?-~
માનવીથી કદી કેમ કહેવાય એ,
માનવીશું દિસે માત્ર માટી?
લાખ વર્ષોથકી જ્ઞાન જે કંઈ મળ્યું,
તે ય એ માટીશું દેવું દાટી ?
૨૧૮
અલ્પ
આ બધું જાય બક્કાનું તે શું થયું?
જે જગે છે જ તે સતત રહેશે;
આ દૃષ્ટિ તે જ્ઞાન
ક્યાં ગયું તે
પ્રકૃતિનું પૂતળું ભાંગી
વિચૈતન્યના ચેાગ
ખર્ડ ૭
નવ કંઈ લહે,
રહ્યું કાણુ વેશે ;
બદલાય, પણ
પરમ ચૈતન્ય તે। નિત્ય ઝળશે ;
માનવીઅંતરે એ જ ત`ા રહ્યો,
તે હતા તે સતત રહી પ્રજળશે !
૨૩૭
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
37/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૩૭