આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૨૪
માનવી જ્ઞાન પંક્રિયાથી ગ્રહે,
ગ્રહણની
જ્ઞાનને
ખાવું
તેથી :
પણ ન તે જાય બંધાઈ
શક્તિ જ્યમ જ્યમ વધે જીવનમાં,
બુદ્ધિ ત્યમ ત્યમ વધે ત્યાં બધેથી;
મહેલ એ પંચતંભે ઊભા,
માનવીરી તૃષ્ણા અને વાસના
પણ ન સરજી શકે અન્ય તે;
તે સૂંધવું એ જ એ ઈક્રિયા
જોવું તે શ્રવણવું કયાંથી ગાતે?
વિશ્વચૈતન્યને યાગ
સૌ ઊઠે એ ગ્રહણશક્તિમાંથી ;
જ્ઞાન જે વસ્તુનું મુદ્ધિને નથી થયું,
ખંડ ૭
તેની તૃષ્ણા ઊઠે નહિ જ ત્યાંથી ;
પૂછે બુદ્ધિ સર્જક વિષે,
જોઈ સર્જન
પણ ન જોયું કદી કેમ લ્યે?
પ્રભુ થયે। તેથી એ સાનવીરૂપ કે
માનવી આપ પ્રભુરૂપ તપે !
૨૪૩
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
43/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૪૩