આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૨૯
જીવનઆનંદ છે. એકસરખા બધે,
પ્રકૃતિની શક્તિને વ્યક્ત કરતા ;
વિચૈતન્ય જે જીવનને જગવતું,
તે જીવનમાં રહે સતત તરતા ;
પ્રકૃતિની શક્તિ પંચદ્રિયામાંહીંથી
સ્થૂળ આનંદને સ્વાદ માણે ;
પણુ ઊર્ડ જીવનપંચૅક્રિયા પાર જ્યાં,
ત્યાં ચિદાનંદને તે પ્રમાણે.
ખંડ છ
સર્વ
જીવનનંદ સરખા નથી,
સર્વની પ્રકૃતિ છે ભિન્ન જગમાં ;
ગરુડ આનંદ લે સૂર્ય સામે ઊડી,
ઘુવડ લે રજનિનાં તિમિરાગમાં;
તેજ અંધારમાં પ્રકૃતિ વહેંચાઇને
જીવનઆનંદ લે ભિન્ન રીતે ;
આનંદ તે સર્વના એક છે :
કાઈ એ બેઉની પાર જીતે !
પરમ
વિચૈતન્યને યાગ
૨૪૮
છે.
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
48/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૪૮