આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૩૧
ક્રમ પ્રભુને કદી
જે કદી
દૃશ્ય
૨૩૧
માનવી
કલ્પશે
નહિ જ કલ્પાય કપ્ચા ?
આ
નવ પડે,
તે ન પકડાય કાથી ય તત્સ્યેા ;
માનવી સમજશે,
સૃષ્ટિમાં પ્રકટ
કુમ પ્રભુને કદી
વિશ્વચૈતન્યને યાગ
સમજાય
સરિતજળ જેમ કહેવાય મધુરું મુખે,
સિંધુજળ ખારું ખેલાય લુણથી,
ખંડ ૭
પ્રકટ ગુણથી ?
જ્યેાતિને પૂછશે!, રૂપ તારું કશું ?—
રૂપ જેવું જુએ તેવું મારું :
વાયુને પૂછશે, ગંધ તારી કશી ?—
ગંધ જેવી ભળે તેવી વાતું :
પૂછશે, સ્વાદ તારા કશે। ? -
પાણીને
સ્વાદ જેવા રહે જ્યાં મળે ત્યાં : તત્ત્વમાં કેમ આરાપવા ગુણ કશે। ? ક્રમ પ્રભુ એમ નિર્ગુણ કહ્યું ત્યાં ? ૨૫૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
50/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૫૦