આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૩૨
હૃદયધગકાર
કે
કે ખુદ્દાની
કે હૃદયઉદ્ગાર કહેા,
કહેા શબ્દ અંતઃકરણને,
અસારત કહેા તેહને,
કે કહેા ધ્વનિ જ ભેદી સ્ફુરણ
સર્વએ પ્રેરણા માનવી પામતે,
દિવ્ય એ સ્વર પડે સર્વ કાને ;
શુદ્ધ ને સ્પષ્ટ નિજ બુદ્ધિ ને હૃદયથી
માનવી તે ધરે યમ ન ધ્યાને ?
માનવીમાં રહ્યું પરમ ચૈતન્ય તે
હૃધ્યધબકારથી કંઈ સુણાવે;
જાય અંધારમાં ગબડવા માનવી.
સઘ ચૈતન્યએ ત્યાં સ્મરાવે ;
એ સ્વાતે સુણી ખુદ્ધિ કરશે ફરી,
હૃદય
વિચૈતન્યને ચે.ગ
ખંડ છ
ગબડતું હૃદય પણ ત્યાં અટકશે ;
તે બુદ્ધિ નિર્મળ કરી માનવી
અંધારમાં ફરી ભટકશે.
નહિ જ
૨૦૧
છે.
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
1/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૫૧