આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૪૪
હાય આકાશ
તેટલી
મહાત્મા થયા જગતમાં સર્વ, તે
એ જ ચૈતન્યની જ્યેાતિ પામ્યા ;
વિશ્વચૈતન્ય ત્યાં પ્રગટતાં સાગણું
જીવનના કંઈક અંધારવામ્યા;
પ્રકૃતિની સૂક્ષ્મતા હૈય ઉત્કૃષ્ટ, ત્યાં
થાય ચૈતન્યની અધિક સિદ્ધિ :
નિર્મળ અધિક જેટલું
જ્યેાતિની થાય વૃદ્ધિ.
૨૪૪
વિશ્વચૈતન્ય એ છે જ પ્રભુ આપણા,
દિવ્ય એ મૂળ છે વિકેરું ;
સચ્ચિદાનંદ એ, બંનિબંધ એ
સર્વ આ વિશ્વને એ જ મેરુ ;
જે નવ મળે ઇંદ્રિાથી કદી,
તેજ એ વિશ્વચૈતન્ય આપે;
વિશ્વને વિશ્વમાંથી કરેા ખાદ, પણ
સર્વમાં એ જ રહી શેષ વ્યાપે !
જ્ઞાન
વિશ્વચૈતન્યને યોગ
ખ૩ ૭
છે.
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
13/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૬૩