આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૫૧
પાટ પર સ્વર્તણાં ચિહ્ન સૌ પાડીને
તે સ્વરેશ વાંચી પાછા ચરતા;
સ્વર ભુસાતાં ન વંચાય તે કાઈથી,
નહિ સ્વા આપ ઉચ્ચાર કરતા ;
નિયમ સ્વર સ્થાપના ને પુનર્ઝાપ્તિનેા
માનવીને જડ્યો અજમ આજે;
એના અદ્ભુત સ્વરાલેખમંત્રા થયાં,
વિશ્વચૈતન્યને ચેાગ
ખુ′′ છ
વર ઝીલી તે ફરી ચરી ગાજે !
વીજળીનેા મળ્યા નિયમ જ્યારે પ્રથમ,
તારથી સર્વ સંદેશ દેતા ;
તાર એ તૂટતાં સર્વ તૂટી જતું,
તાર વિષ્ણુ કા ન સંદેશ વહેતા ;
આજ સ્વરમા૮ આકાશના
છે જથ્થા,
તે જગ્યા માજ તમતેજકેરા ;
તાર વિષ્ણુ જાય સંદેશને ચિત્ર પશુ,
ચમત્કાર દેવા અનેરા !
એ
૨૭૦
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
20/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૭૦