આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૫૨
માનવીબુદ્ધિ ને માનવીકલ્પના
શું કરી ના શકે જગતમાંહીં?
વસ્તુવિજ્ઞાનથી કૈંક પટ ઊંધયા
તે હજી ખૂલો કૈક આંહીં;
સરિત જળધાધની શક્તિ ચૈાજે ગ્રહી,
ચેાજશે શક્તિ સાગરતણી યે ;
સર્વ આકાશનું ઉદર ખેાળી વળી
કાઢશે કંકમાણુ એ !
જે ગ્રહાની ગતિથી નિયમ સાંપડ્યો,
તે નિયમ માનવીયમ વિસારે,
માનવીજીવનની વ્યક્તિમર્યાદ પણ
એ નિયમથી જ સમજાય જ્યારે
વસ્તુવિજ્ઞાન જ્યમ વસ્તુનિયા લહે,
છે જ ગ્રહસ્થિતિતણું જ્ઞાન તેવું :
કાર્યકારતણી સાંકળી જે જડી,
તે કડીનું ન શેં નાન લેવું?
વિશ્વરતન્ચના યાગ
ખડે છ
૨૦૧
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
21/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૭૧