આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૫૪
જીવનમર્યાદ એ ગ્રહનિયમ દાખવે,
સર્વ
સર્વ
વ્યક્તિની શક્તિની હદ બતાવે ;
માનવીએ ભલી રીત જે જાણી લે,
તેા જીવનપંથ નિજ નવ ડરાવે;
જીવનેાતણી ભિન્નતા શા થકી ?
શા થકી રાય ને રંક એવા ?
એ ગૂંચ આ નિયમ સમજાવતા
જમના જોગ સૌ ભિન્નકુવા !
વિચૈતન્યને યાગ
ખંડ ૭
તેાય એ નિયમ સમજી જીવનપંથના
માનવીએ રહ્યું કાર્ય કરવું ;
માનવીનું હજી જ્ઞાન અધૂરું દિસે ;
નિયમની પૂર્ણતામાં વિચરવું ;
રાગ કા વૈદથી પૂર્ણ પરખાય નહિ,
તેથી વૈદું જ ક્યમ ખે!ટું કહીએ ?
નિયમ
સમજાય નહિ પૂછું જો કાઇને,
તેથી શું નિયમને વ્યર્થ લહીએ ?
૨૭૩
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
23/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૭૩