આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૫૫
ઉગ્રવાલામુખી પહાડ જ્યાં ફાટતા
કૈંક ગામેાતણે નાશ કરતે,
ઉગ્ર એ રૂપને દેખતાં
માનવી પ્રાયને ભાસ ભરતા;
સરિતા ઉષ્ણુ લાવા વહી
રૌદ્ર
ઊકળતી
સર્વને
છૂંદતા દાતા જાય પંથે ;
ચાય સંહાર એ માર્ગમાં,
સારું કે નરસું સૌ એક અંતે !
નહિ મચે પાપનાં કામ એ પંથમાં,
નહિ ખચે દેવળા કે મસા ;
સાધુ કે શકે નહિજ ઊગરી કા શકે,
કાણુ શાોદ, કવા મુરીદેા ?
પ્રભુતણે નિયમ પણ એમ વિષે વહે,
માનવી
વિશ્વચૈતન્યને યે ગ
ખડે છ
નહિ શકે કાઈ તેને ચુકાવી :
નહિં હજી સર્વ સમજી શકે,
શું કરે પ્રાર્થનાથી મનાવી ?
૨૭૪
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
24/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૭૪