આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૫૭
એક છૅ નિયમ આ વિશ્વના સત્ય તે
વિશ્વને વિશ્વના ગાળ આ અગણ્યા,
સર્વતે એકરૂપે જ ફળતા ;
શબ્દ
નહિ જ નિજ ધ્રુવથકી કા દિ ચળતે;
GY
3 ન્યાય કે વિશ્વશાસન કહેા,
ઐનિયમ નહિં જ નિજ ધર્મ ચૂક્રે;
નહિ યા ખાય એ કાઈની વિશ્વમાં,
નહિ જ એ કાને પલક મૂકે.
માનવી
તે કરે કાની આ પ્રાર્થના ?
માનવીહૃદય કોને પુકારે?
કોણ એ નિયમને ફેરવે વિશ્વમાં ?
વિશ્વચૈતન્યને યાગ
ખંડ ૭
નિયમ એ
જે ચળે તે જળે જગતમાંહીં :
માનવી પ્રાર્થનાથી કશું માગતા ?
યા શ્વાસ નિજ ખાઈ હારે ?
સર્વને ધર્મપથ રાખતા,
નિયમ ચળતાં રહે નિયમ ક્યાંહીં ?
૨૭૬
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
26/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૭૬