આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૫૮
પ્રાર્થનાથી નિયમ નહિં ચળે,
નહિ જ પામ્રા ફરે કોઈ કાજે;
એ મહાગતિ ન અટકૅ કદી
એક
સા થકી કા ઈલાજે ;
જંતુ લાખા વસે આપણા રક્તમાં,
રક્તના વહનમાં જીવન તેનાં;
કુમકો કાજ એ વન અટકી પડે ?
માનવીજીવન તા ભિન્ન શેનાં ?
કોઈની
વિશ્વની
રક્તના
વિશ્વના
તેા પછી પ્રાર્થનાથી કશું માગવું ?
ભક્તિ
વિધચેતન્યના યાગ
ખંડ ૭
વહનની એ ક્રિયામાં હશે
કંઈક તડ઼ાટ એ જંતુકેરા ;
વડનમાં માનવીવનના
તેમ છે. સર્વપરિતાપ ઘેરા ;—
–
પ્રભુ જ શું એમ નિજ નિયમ ત્યાગે?
તેા સ્નેહનું છે સમર્પણુ ખરું,
ભક્ત સાચે। કશું યે ન માગે !
૨૭૭૨
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
27/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૭૭