આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૬૦
માનવી
નહિ જ
વિશ્વની
૨૬૦
જગતમાં શું મનસ્વીપણે
જે ગમે તે કરે, એમ કહેશે ?
સંકલ્પ સૌ માનવીના ફળે,
શું પડી જાળ સ્વાતંત્ર્ય લેશે ?
જાળમાં સૌ ગૂંથાયા પડી,
દેશ તે કાળની સર્વ મૂર્તિ ;
કેમ કોઈ કહે, હું અમે તે કરું ?
કેટલી ડ્રાય મંડૂકરમૂર્તિ
વિશ્વચૈતન્યના યોગ
પ્રગતિમાં, વિશ્વના નિયમમાં,
માનવીવ્યક્તિ બુમતાલ રહેતી ;
વિશ્વની
નહિ મનસ્વીપણે કો છૂટે જાળથી
સર્વને સ્થાન એ જાળ દેતી ;
સફળતા, વફળતા, વય ને હાર સૌ,
નથી કશું માનવીને જ હાથે ;
વિશ્વોગનું પૂતળું મ.નવી
ખંડ ૭
પામશે શું લડી વિશ્વ સાથે ?
૨૦૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
29/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૭૯