આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૭૦
વિચૈતન્ય એ સર્વ ઠામે રહે,
જ્યાં
સ્વર્ગને
પામશે
નરકમાં વિચરતાં ત્યાં ય જોશે :
વસ્તુ કે વ્યક્તિને મુખવટા રાખતાં
ત્યાં રહ્યું ઊંડું ચૈતન્ય ખાશો.
નવ જુએ તેનું છે જોણું કાચું ;
જુએ ત્યાં જ અમૃતમય ન્યાતિ એ,
નહિ જ
અંધાર કે મૃત્યુ સાચું ;
ત્યાં ય ચૈતન્ય એ,
વિશ્વચૈતન્ય એ અગ્નિ જેવું દિસે,
પ્રકૃતિના દોષને શુદ્ધ કરતું ;
પાપીનાં પાપને નરકમાં ખાળતું,
પુણ્યવંતાતણી જ્યેાતિ ઠરતું ;
સ્વર્ગ તે નરકના ભિન્ન દેશા નથી,
માનવીઅંતરે એ વસતાં :
કર્મ। ન્યાય પામે સ્વયં માનવી
વિશ્વચૈતન્યને નિકષ કસતાં.
વિશ્વચૈતન્યને યાગ
ખંડ ૭
૨૮૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
39/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૮૯